વચનામૃત ક્રમાંક | સવંત | સ્થળ | વિષય |
૧. | ૧૭૧૧ | સોરઠ | વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરૂપ, સેવન ના પ્રકાર, મહાપ્રસાદ નું સ્વરૂપ |
૨. | ૧૭૧૧ | સોરઠ | પ્રભુ ની સત્વર પ્રાપ્તિ નો ઉપાય તથા દોષ કે અપરાધ થયા હોય તેમાંથી કેમ છૂટાય |
૩. | ૧૭૧૧ | જૂનાગઢ | ભાવનું સ્વરૂપ, લક્ષણ તથા પ્રકાર અને શ્રેષ્ઠ ભાવ |
૪. | ૧૭૧૯ | લતીપુર | ભગવદ ગુષ્ટ સંગમાં વધુ ફળદાયી |
૫. | ૧૭૧૯ | જૂનાગઢ | ભગવદી સ્વરૂપ ની પહેચાન |
૬. | ૧૭૧૯ | કિંદર | પુષ્ટિમાર્ગમાં સાધકતા ભાવ અને બાધકતા ભાવ |
૭. | – | ગોકુળ | પૂછનાર તથા કહેનારનો અપરાધ |
૮. | ૧૭૧૯ | લતીપુર | પુષ્ટિ ભગવદીનું સ્વરૂપ તથા લક્ષણ |
૯. | – | ગોકુલ | શ્રીજીના સ્વરૂપમાં દ્રઢતા ના લક્ષણો |
૧૦. | ૧૭૧૯ | જૂનાગઢ | પુષ્ટિ નો અર્થ |
૧૧. | ૧૭૧૯ | સેંદરડા | પુષ્ટિ ભગવદીનાં જૂઠાણ નું મહાત્મ્ય |
૧૨. | ૧૭૧૧ | જૂનાગઢ | ભાગ્યવંત તથા સૌભાગ્યવંત તે શું અને કોને કહેવાય ? |
૧૩. | – | ગોકુળ | વૈષ્ણવની જુદી જુદી દશા તથા નિવેદન ના પ્રકાર |
૧૪. | ૧૭૧૯ | જૂનાગઢ | અલૌકિક કાર્ય મહામંડપનો પ્રકાર |
૧૫. | ૧૭૧૯ | જૂનાગઢ | ધ્રાંઠ કાષ્ટની માળાનું પ્રમાણ તથા પ્રભુ શ્રી ગોપાલ લાલના સેવકોની નિસ્તાર ની રીત ભાત |
૧૬. | ૧૭૨૯ | ડુંગરપુર | અધિકારનું સ્વરૂપ અને અધિકારની પ્રાપ્તિ |
૧૭. | ૧૭૧૯ | જૂનાગઢ | પતિવ્રત ધર્મની પહેચાન અને લક્ષણ |
૧૮. | – | ગોકુલ | અનન્યતા નું સ્વરૂપ |
૧૯. | – | ગોકુલ | શ્રી ગોપાલલાલના ઘરમાં શ્રીયમુના મહારાણીજીનું સ્વરૂપ માહાત્મ્ય તથા યમુનાજીના લોટીજી ભરીને સેવનમાં પધરાવવાનો પ્રકાર |
૨૦. | ૧૭૧૯ | જૂનાગઢ | પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ જીવોનું સ્વરૂપ |
૨૧. | ૧૭૧૯ | જૂનાગઢ | અપરાધ તે શું અને કેમ જાણીએ કે અપરાધ પડ્યો |
૨૨. | ૧૭૧૯ | લાખાહાટિયા | માર્ગની શિક્ષા |
૨૩. | ૧૭૨૦ | લતીપુર | યમુનાષ્ટકના પાઠથી જીવના સ્વભાવની દુષ્ટતા નું નિવારણ |
૨૪. | ૧૭૧૯ | સેંદરડા | ભેટનો પ્રકાર અને સ્વરૂપ, ભેટનાં દ્રવ્યનો વિનિયોગ |
૨૫. | ૧૭૨૭ | રવનિ | વૈષ્ણવ કોને કહેવાય ? |
૨૬. | ૧૭૦૧ | અમદાવાદ | દાસ ધર્મનું સ્વરૂપ |
૨૭. | ૧૭૦૧ | વિરમગામ | સેવા તથા પૂજાનો ભેદ |
૨૮. | ૧૭૦૧ | વાંકાનેર | જીવના ત્રિવિધ તાપની નિવૃત્તિ |
૨૯. | ૧૭૦૧ | જૂનાગઢ | સર્વ જીવના પ્રભુ કોણ ? મોટો વૈષ્ણવ કોને કહીએ ? |
૩૦. | ૧૭૦૧ | સૂત્રેજ | ભગવદ માર્ગની સમજણ |
૩૧. | ૧૭૧૧ | જામનગર | મલેચ્છનો અંગીકાર (જીવણ ખવાસ) |
૩૨. | ૧૭૧૯ | અમદાવાદ | શ્રેષ્ઠ ધર્મ શાસ્ત્ર ક્યું ? |
૩૩. | ૧૭૧૯ | કીંદર | ભગવદીના કારણ નું બળ અને લક્ષણ |
૩૪. | ૧૭૧૯ | પ્રતાપસર | પ્રભુ શ્રીગોપાલલાલ તથા શ્રીગોપેન્દ્રજીની સૃષ્ટિનો વિસ્તાર ભૂતલમાં ક્યાં સુધી |
૩૫. | ૧૭૧૯ | કિંદર | પ્રભુ શ્રીગોપાલલાલ અને ગોપેન્દ્રજીના શરણદાનની અધિકતા |
૩૬. | ૧૭૧૯ | કિંદર | પુષ્ટિ ભગવદીનું પૂર્વનું ગોલોકધામ નું સ્વરૂપ |
૩૭. | ૧૭૧૯ | કિંદર | વિનોદરાય ની સલોણી વાણી |
૩૮. | ૧૭૧૯ | જૂનાગઢ | શ્રી ગોપાલલાલના પ્રાકટ્યોત્સવ નો પ્રકાર તથા તેલ તિલકનો ભાવ પ્રકાર |
૩૯. | ૧૭૨૯ | ડુંગરપુર | અનન્ય ભક્તિથી પ્રભુની સુલભ પ્રાપ્તિ |
૪૦. | ૧૭૨૯ | ડુંગરપુર | પોતાના સેવકની પ્રેમથી અર્પણ કરેલી વસ્તુ પ્રભુ અંગીકાર કરે છે. |
૪૧. | ૧૭૨૯ | ડુંગરપુર | પ્રભુ પોતાના અનન્ય ભક્તને આધીન છે. |
૪૨. | ૧૭૨૯ | ડુંગરપુર | પ્રભુ શ્રીગોપાલલાલ અને શ્રી ગોપેન્દ્રલાલના શરણે આવેલા જીવની પરમ ગતી થાય છે. |
૪૩. | ૧૭૨૯ | ડુંગરપુર | પ્રભુ સર્વવ્યાપી છે. |
૪૪. | ૧૭૨૯ | ડુંગરપુર | સાધન મારગમાં જીવ સાધનથી વિચલિત થાય છે. |
૪૫. | ૧૭૨૯ | ડુંગરપુર | પ્રવાહી, મરજાદી અને પુષ્ટિ વૈષ્ણવોના ફળ ભેદ. |