Category: પવિત્રાનાં પદ
-
|| પવિત્રા પહેરે શ્રીરઘુબરનંદ ||
|| શ્રી ગોપાલો જયતે || પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ એટલે પવિત્રા અગ્યારસ. શ્રીવલ્લભાચાર્યજીને ચિંતા થઇ કે લીલાના દૈવીજીવોને નિર્દોષ શ્રીઠાકોરજી સાથે સંબંધ કેમ કરાવવો ? તેના નિવારણ માટે સ્વયં શ્રીઠાકોરજીએ નિવેદનમંત્ર આપેલ. શ્રીવલ્લભાચાર્યજીએ શ્રીઠાકોરજીને મિસરી અને પવિત્રા આ સમયે અંગીકાર કરાવેલ. રાગ : સારંગ પવિત્રા પહેરે શ્રીરઘુબરનંદ || દશોદિશ જગ્ત ઉધ્યોત કીયો હે, ત્રિભુવન ભયો હે આનંદ.||1|| શ્રીરઘુનાથજીના…