Category: શ્રીગોપેન્દ્રસ્તોત્રં
-
|| શ્રી ગોપેન્દ્ર સ્તોત્રમ્ ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ વિજયતે || “શ્રીગોપેન્દ્ર સ્તોત્રમ્” નાં રચયિતા જુનાગઢના રાઘવજી જાની છે, જે પ્રખર વિદ્વાન હતા. જે પોતે વધુ જાણકાર છે તે ભાવથી શ્રીગોપેન્દ્રલાલજી મહારાજ સાથે ચર્ચા કરવા આવેલ. શ્રીગોપેન્દ્રજી એ પોતાનું નિકુંજનાયક લીલાનું દર્શન કરાવી તેમને શરણે લીધા. શ્રીગોપેન્દ્રજી એ તેમને શ્રીહરબાઇબા નો સંગ આપેલ તેથી સ્તોત્ર માં નામાચરણ હરબાઇબા નું છે. જેમ…