Category: શ્રી ગોપેન્દ્રાષ્ટકમ
-
|| શ્રી ગોપેન્દ્રાષ્ટકમ્ ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે || આઠ કડીના સ્તોત્રને અષ્ટક કહેવાય. સૌરાષ્ટ્ર મંડલે સૌભાગ્યશ્યામા, મહામત્તમંડપે જનસંગમૈચ || તસ્યપાદરેણું કંઠે ચ કણિકા, નિરોપિકાલં નિર્ઘોષનિત્યમ્ ||1.|| શ્રીગોપાલલાલ ના પ્રદેશ ના વર્ણનમાં દુલ્હો આપ અને દુલ્હની સોરઠ એ ભાવ ભગવદ્દ ભક્તો વર્ણવે છે. તે જ ભાવ અહિં બિહારીદાસજી ગોપેન્દ્રાષ્ટકની શરૂઆતમાં વર્ણવે છે. શ્રીગોપેન્દ્રજી શ્યામ છે તો સૌરાષ્ટ્ર…