Category: નિત્યનીયમ સ્તોત્ર-અષ્ટક
-
|| કુશળ પચ્ચીસી ||
|| શ્રી ગોપાલો જયતે || કસીયાભાઇ રાજગરના વંશજ ખેમદાસે નામાચરણ કુશળદાસ નામથી અસંખ્ય પદોની રચના કરી છે. જે મૂળ ઉખરલાના નિવાસી હતા, પછી ભાવનગરમાં સમય જતા રહેલ. જાને શરણે ગોપાલને, તારા દુક્રીત થાશે દુર || આવ્યો અવસર સંભાળને, મનખ્યો એળેરે જાય.||1|| હે વેષ્ણવો ! તમે શ્રીગોપાલલાલના શરણે જાવ, કળીયુગમાં શ્રીગોપાલલાલ સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપ થી પ્રગટ્યા છે. જે જીવ તેમનું…
-
|| શ્રી ગોપેન્દ્ર સ્તોત્રમ્ ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ વિજયતે || “શ્રીગોપેન્દ્ર સ્તોત્રમ્” નાં રચયિતા જુનાગઢના રાઘવજી જાની છે, જે પ્રખર વિદ્વાન હતા. જે પોતે વધુ જાણકાર છે તે ભાવથી શ્રીગોપેન્દ્રલાલજી મહારાજ સાથે ચર્ચા કરવા આવેલ. શ્રીગોપેન્દ્રજી એ પોતાનું નિકુંજનાયક લીલાનું દર્શન કરાવી તેમને શરણે લીધા. શ્રીગોપેન્દ્રજી એ તેમને શ્રીહરબાઇબા નો સંગ આપેલ તેથી સ્તોત્ર માં નામાચરણ હરબાઇબા નું છે. જેમ…
-
|| શ્રી ગોપેન્દ્રાષ્ટકમ્ ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે || આઠ કડીના સ્તોત્રને અષ્ટક કહેવાય. સૌરાષ્ટ્ર મંડલે સૌભાગ્યશ્યામા, મહામત્તમંડપે જનસંગમૈચ || તસ્યપાદરેણું કંઠે ચ કણિકા, નિરોપિકાલં નિર્ઘોષનિત્યમ્ ||1.|| શ્રીગોપાલલાલ ના પ્રદેશ ના વર્ણનમાં દુલ્હો આપ અને દુલ્હની સોરઠ એ ભાવ ભગવદ્દ ભક્તો વર્ણવે છે. તે જ ભાવ અહિં બિહારીદાસજી ગોપેન્દ્રાષ્ટકની શરૂઆતમાં વર્ણવે છે. શ્રીગોપેન્દ્રજી શ્યામ છે તો સૌરાષ્ટ્ર…
-
|| શ્રી ગોપાલાષ્ટકમ્ ||
|| શ્રી ગોપાલો જયતે || શ્રીરઘુનાથજી ના પ્રથમ લાલ શ્રીદેવકિનંદન મહારાજ ના તારા નામ ના પરમ કૃપાપાત્ર સેવક હતા જે શ્રીગોપાલલાલ સાથે વાદ કરવા ઇચ્છતા હતા.તેથી દેવકિનંદનજી એ સમજાવ્યુ કે શ્રીગોપાલલાલ સ્વયં શ્રીનાથજી નું સ્વરૂપ છે માટે આપ વાદ માં ધ્યાન રાખશો. શ્રી ગોપાલલાલ પોતાના અંગીકૃત સેવકો સાથે બેઠક માં બિરાજતા હતા, ત્યારે તારાસેવક ત્યાં આવી ઉભા રહ્યા.શ્રીગોપાલલાલ…