Category: શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ
-
|| પુષ્ટિસંહિતા ગ્રંથ લખવાની શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા ||
|| શ્રી ગોપાલો જયતે || સંવત ૧૭૯૭ ના ચઈતર માસે વદી ચતુરાદશીનો માંડવો રસિકપુર પાંચદેવળામાં થયો હતો. તે મકનદાસ, છીપાએ કીધો હતો. સવારે, હું તથા પાંચાભાઈ, જીવનદાસ ત્રણ જણા મળીને માંડવે ગયા હતા. અને આનંદ અધિક આવ્યો હતો. સવારે પાંચાભાઈને ચતુરાદશીની રાતે કાંઈક અસુખ જેવું જણાતું હતું. તેથી તે સુતા હતા અને હું તથા જીવનદાસ…
-
|| શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા ||
પ્રભુશ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર પાંચાભાભાએ રચેલ પરમ અમૂલ્ય ગ્રંથ શ્રીપુષ્ટિસંહિતા…
-
-
|| ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો ||
પ્રભુશ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર પાંચાભાભાએ રચેલ પરમ અમૂલ્ય ગ્રંથ શ્રીપુષ્ટિસંહિતા… Read More || ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો (ભાગ -૧) ||
-
-
-
-
-