Author: સાહિત્ય સેવા ગ્રુપ
-

-
|| પુષ્ટિસંહિતા ગ્રંથ લખવાની શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા ||
|| શ્રી ગોપાલો જયતે || સંવત ૧૭૯૭ ના ચઈતર માસે વદી ચતુરાદશીનો માંડવો રસિકપુર પાંચદેવળામાં થયો હતો. તે મકનદાસ, છીપાએ કીધો હતો. સવારે, હું તથા પાંચાભાઈ, જીવનદાસ ત્રણ જણા મળીને માંડવે ગયા હતા. અને આનંદ અધિક આવ્યો હતો. સવારે પાંચાભાઈને ચતુરાદશીની રાતે કાંઈક અસુખ જેવું જણાતું હતું. તેથી તે સુતા હતા અને હું તથા જીવનદાસ…
-

-

-

-

|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૪૨||
પ્રભુશ્રી ગોપાલલાલ અને ગોપેન્દ્રલાલ શરણે આવેલ જીવની પરમગતિ થાય છે.
