Author: admin
-
|| જબ સત્યભામાજી બાલક જાયો ||
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || જબ સત્યભામાજી બાલક જાયો, ગૃહે ગૃહે મંગલ ગાયો || સકલ કલા પરી પુરન પ્રગટે, સંતન સબ સુખ પાયો. ||1|| અશ્વિન કૃષ્ન ચતુરાદશી કે દિન, વિપ્ર વેદ પઢાયો || જન્મ પત્રિ લીખ્યો ગ્રહે મુહૂર્ત, શ્રીગોપેન્દ્ર નામ ધરાયો. ||2|| બાજત ભેરી મૃદંગ નગારે, સકલ ઘોષ ગરજાયો || ભનક સુની ત્રિભોવન ભયો જે…
-
|| ગુણનિધ ગોપેન્દ્રલાલ ||
| શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || શ્રીઠાકોરજીના જન્મોત્સવ ના આઠ દિવસ પહેલાથી સેવામાં વધાઇના પદ ગવાય છે. વલ્લભકુલ શિરતાજ તિલકમણિ, ગુણનિધ ગોપેન્દ્રલાલ || પ્રગટ પ્રતાપ કીયો કલજુગમેં, દ્વિજવર દીન દયાલ ||1|| કલજુગ જીવ ઓધારણ કારન, ફેરી પ્રગટે વ્રજપાલ || ગોકુલ મંડન પાખંડ ખંડન, સુખ નિધ શ્યામતમાલ ||2| રાસ રસિક રસીકાનંદ આનંદ, ચંચલ નેન રસાલ || સેવક સંતનજન…
-
|| ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ ||
|| શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ || રત્ન કુંખ જન્મ્યો સત્યભામા, વલ્લભ કુળ શિરતાજ ||1|| બાજન બહુ બિધ બાજહી, રહ્યો ગોખ સબ ગાજ || સકલ શિંગાર સજી બ્રજ બિનતા, આઇ વધાવન રાજ ||2|| વિપ્ર મહામુનિ વેદ પઢત હે, કરકર સકલ સમાજ || સુની સેવક સબન સુખ ઉપજ્યો, ગયો સકલ દુ:ખ ભાજ ||3||…
-
।। સેવ તું સંત મન વચન કર્મે કરી ।।
|| શ્રીગોપેન્દ્રપ્રભુ વિજયતે || શ્રીગોપેન્દ્રલાલની સૃષ્ટિમાં હરબાઇબા લલિતાસખીનાં સ્વરૂપથી છે.આપશ્રીના અનેક પદો હરબાઇબા એ હરિ ભોગથી ગાયા છે.શ્રીગોપેન્દ્રલાલનું સ્વરૂપ ઓળખવા માટે આ પદમાં ભગવદ્દીના લક્ષણો જણાવી તેમનો સંગ કરવા કહ્યુ છે. સેવ તું સંત મન વચન કર્મે કરી, અખિલ અભેપદ એજ આપે || શરણ આવ્યા પછી સ્વે પદ પામીયે, જનમો-જનમ તણા દુક્રિત કાપે.||1.|| હે વૈષ્ણવો તમે સંત…
-
।। અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ ।।
|| શ્રી ગોપાલો જયતે || રાજકોટ નિવાસી ભક્ત ચારણ કવિ દેવીદાસજીનું પદ છે. દેવીદાસજી મુંગા હતા, પ્રભુશ્રી ગોપાલલાલ એ ઓગાળ આપ્યો અને પ્રથમ આ પ્રભાતી બોલ્યા. આ પ્રભાતી ઠાકોરજીને અતિપ્રીય છે. અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ રે || બિરદ ધારી મેં અરજ કરૂં, સાંભળો વાલા વાત રે || નવલા જોબન નવલા દહાડા આપે અમારો નાથ રે ||1|| અમારા શ્રીગોપાલલાલ…
-
-
Annakut Mahotsav 2017 – Bhiyal | અન્નકૂટ મહોત્સવ 2017 – ભીયાળ
અન્નકૂટ મહોત્સવ 2017 – ભીયાળ. શ્રી લાલવડરાયજી મંદિર ભિયાળ મુકામે અન્નકુટ મહોત્સવ પ્રણાલિકા અનુસાર પ્રભુશ્રી લાલવડરાયજી મહારાજશ્રીના ભગવદ્ ભક્તો માં ભક્તિભાવ રૂપ ભાવના થી પ્રતિવર્ષ મુજબ ચાલુ વર્ષે અન્નકુટ મહોત્સવ સંવત ૨૦૭૪ કારતક વદ ૬ને ગુરુવાર તા. ૯/૧૧/૨૦૧૭ ના શુભ દિને નિરધારેલ છે. આ મંગલ મહોત્સવ ના દર્શનાર્થે પધારવા આપ સર્વે ભગવદી વૈષ્ણવોને હાર્દિક વિનંતી…